* "વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે. મનસુખભાઈ સુવાગીયા
* વેદ-રામાયણ-ગીતાને ભૂલાવનારા પાખંડી સંપ્રદાયો ધર્મ-સંસ્કૃતિ-રાષ્ટ્રના વિનાશકો છે.
જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પાંચમો વર્ષાવિજ્ઞાન સેમિનારનું આયોજન રાજકોટ મુરલીધર ફાર્મમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ થી ૫૦ વર્ષનો અનુભવ ધરાવતા ૧૧ વર્ષાવિજ્ઞાન તજજ્ઞો શ્રી રમણિકભાઇ વામજા, શ્રી કિશોરભાઇ ભ...
ભારતીય સંસ્કૃતિના તહેવારો પ્રકૃતિવિજ્ઞાન સંગત છે. મકર સંક્રાંતિ, વસંત પંચમી, મહા શિવરાત્રી, હોળી-ધુળેટી, સૃષ્ટિના જન્મ-જીવન-અસ્તિત્વનું પ્રકૃતિવિજ્ઞાન છે. વર્તમાન સમયમાં આ વિજ્ઞાન ભૂલાવાથી તહેવારો માત...
વર્તમાન વિકાસથી પાણી-ગાય-ધરતીની ફળદ્રુપતા-પર્યાવરણ વિનાશ સાથે રાષ્ટ્ર અને સંસ્કૃતિનો પ્રાણ ગામડાં ભાંગી રહ્યાં છે, ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટે પાંચ યોજનાઓથી આ તમામ અંગોને જીવતદાન અને પ્રકૃતિ સંગત વિકાસનો...